8 ટકાથી વધારે વ્યાજ અને ટેક્સમાં મળશે છૂટ સીનિયર સિટીઝન માટે
કેન્દ્ર સરકાર દ્વારા સીનિયર સિટીજનને આર્થિક લાભ આપવા માટે જુદી-જુદી સ્કીમ ચલાવવામાં આવે છે. કેટલીક સ્કીમ નાની બચત યોજના હેઠળ આવે છે. આ યોજનાઓ નિવૃત્તિ બાદ લોકોને નિયમિત આવક આપે છે. આજે આપણે સીનિયર સિટીજન માટેની 4 બચત યોજનાઓ વિશે માહિતી મેળવીશું. તો ચાલો જાણીએ કે એવી કઈ કઈ સ્કીમ છે અને તેમાં કયા લાભ … Read more