જીવન ઉત્સવ બની જાય : સકારાત્મક વિચારો

એક દિવસ, બધા શિષ્યો ભેગા થઈને ગુરુ પાસે ગયા અને કહ્યું, “ગુરુજી, અમે બધા જાત્રા કરવા જઈ રહ્યા છીએ.”ગુરુજી: “તમારે જાત્રા કરવા કેમ જવું છે?” શિષ્યો: “જેથી અમે અમારી ભક્તિ વધુ દૃઢ કરી શકીએ.” ગુરુજી: “ઠીક છે. તો મારું પણ એક કામ કરો. આ કારેલા લેતાં જાવ. તમે જે જગ્યાએ જાવ, જે મંદિરમાં જાવ, ત્યાં … Read more