2024 માં આવનારી લોકસભા ચૂંટણીમાં,ચૂંટણી લડી શકે છે: કંગના રનોત
ભગવાન શ્રી દ્વારકાધીસ ના ચારણો પોહાચી કગના રનૌત આશીર્વાદ લિધા ને જાહેર કરી ચુટની લડી શકે છે ફિલ્મ તેજસની રિલીઝ બાદ કંગના ગુજરાતના પ્રખ્યાત પ્રવાસ સ્થળ દ્વારકાનાજગત મંદિર પહોંચી હતી. તેમણે દ્વારકાધીશ મંદિરે દર્શન કર્યા હતા. નાગેશ્વરમહાદેવ મંદિરની પણ મુલાકાત લીધી હતી અને ભગવાનના આશીર્વાદ લીધાહતા. આ પછી, મીડિયા સાથે વાત કરતા અભિનેત્રીએ લોકસભા ચૂંટણીલડવાનો સંકેત આપ્યો. મીડિયા સાથે વાત કરતા કંગનાએ દ્વારકા વિશે કહ્યુંકે, હું હંમેશા કહું છું કે દ્વારકા શહેર એક દિવ્ય શહેર છે. અહીંની દરેક વસ્તુઅદ્ભુત છે, દ્વારકાધીશ અહીં દરેક કણમાં હાજર છે અને આપણે દ્વારકાધીશના દર્શન થતાં જ ધન્ય બની જઈએ છીએ. અમે હંમેશા દર્શન માટે આવવાની કોશિશ કરીએ છીએ પરંતુ કામના કારણે અમે ક્યારેક જ આવી શકીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે સરકાર એવી સુવિધા આપે કે … Read more