દેવ ઉઠી અગિયારસ:ભગવાન વિષ્ણુના આજે શાલીગ્રામ સ્વરૂપમાં તુલસી વિવાહ‎

દેવ ઉઠી અગિયારસ:ભગવાન વિષ્ણુના આજે શાલીગ્રામ સ્વરૂપમાં તુલસી વિવાહ‎ આ દિવસથી તમામ પ્રકારના શુભ કાર્યોની શરૂઆત કરાઇ છે હિંદુ કેલેન્ડર મુજબ કારતક મહિનાના સુદ પક્ષની અગીયારસે દેવઊઠી અગિયારસનો વિશેષ દિવસ છે. તેને દેવ પ્રબોધિની એકાદશી અને દેવોત્થાન અગિયારસ પણ કહેવામાં આવે છે. આ વખતે આ તહેવાર 23 નવેમ્બર એટલે કે આજે ઉજવવામાં આવશે. આ દિવસે … Read more