પાલીવાલ બ્રાહ્મણો નું ગામ :કુલધરા

સમુહલગ્ન મહોત્સવ યોજાવાનો હતો આથી જ્ઞાતિની વાડી માં આખો પાલીવાલ બ્રાહ્મણ સમાજ ભેગો થયો હતો. વડિલો, યુવાનો, મહિલાઓ, તેમજ બાળકો ઉપસ્થિત હતા કારણ આજે રાજસ્થાન માં રહેતા પાલીવાલ બ્રાહ્મણ નાં વડિલ આ મહોત્સવમાં હાજરી આપવા ના હતા તેમજ તેઓ પાલીવાલ સમાજના ઉદભવ વિશે માહિતી આપવાના હતા તેથીજ નાના મોટા સૌ ભેગા થયા હતા. વડિલ સ્ટેજ … Read more